Posts

મહાત્મા જોતિબા ફૂલેજી

મહાત્મા જોતિબા ફૂલે. (મહારાષ્ટ્રનાં ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક) સંક.પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ) ઇ.સ.1827માં પુણે (મહારાષ્ટ્ર)માં જન્મ.. પિતાશ્રી -ગોવિંદરાવ અને માતાશ્રી-ચિમણાબાઇ મૂળ અટક-ગો-હે. ફૂલનાં વ્યવસાય સાથે જોડયેલાં હોવાથી ‘ફૂલે’ અટકથી જાણીતાં થયાં.. મૂળ વતન-સતારા જિલ્લાનું પુરંદર તાલિકાનું ખાનવડી ગામ. ત્યાં સ્થાયી થયાં.. ઇ.સ.1834માં સાત વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં પ્રવેશ. શાળાનું વાતાવરણ સારું ના હોવાથી પિતાએ શાળા છોડાવીને બાગ-કામમાં લગાડી દીધાં.. ઇ.સ.1840માં સાવિત્રીબાઇ સાથે લગ્ન કર્યા..જે પાંચ દાયકા સુધી પતિની સાથે સમાજસુધારા અને શિક્ષણને મહત્વ આપીને પૂર્ણ નિષ્ઠા ને નિયત-નીતિ-નિસ્બત અને નિજાનંદે સહકાર આપે છે. ઇ.સ.1842માં અંગ્રેજી શાળામાં દાખલ થયાં.. ઇ.સ.1843-44માં શાળામાં જ લહુજીબુવા પાસેથી પહેલવાની શીખ્યાં-અંગ કસરતનાં દાવ શીખ્યાં. ઇ.સ.1845માં શિક્ષણની સાથોસાથ સમાજસુધારણાનું વ્રત લીધું.. ઇ.સ.1848માં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવા પુણેમાં છોકરાઓ માટે શાળા શરુ કરી. ...

દલિત ચળવળકાર શ્રી નામદેવ ઢસાળજી

નામદેવ ઢસાળ. (દલિતમૂવમેંટકાર) મરાઠી સાહિત્યકાર ઇ.સ.1949માં 15 ફેબ્રુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં પુણેનાં રાજગુરુનગરનાં પુરકનેસર ગામે જન્મ.. શરુઆતની 43 (તેંતાલિસ) વર્ષની જિંદગીમાં કામાઠીપુરા નામના કામગાર વિસ્તારની એક ચાલીની એકમાત્ર ઓરડીમાં ગરીબીમાં જિંદગી વિતાવી હતી.. શાળાંત પરીક્ષા પાસ કરી, વ્યાવસાયિક કારકીર્દિની શરુઆત કરેલી હતી.. ઇ.સ.1965થી ઇ.સ.1971 સુધીનાં ગાળામાં ભાડાની ટેક્સી ચલાવી હતી.. ‘ઇપ્ટા’નાં લોકકવિ અમરશેખનાં દીકરી મલ્લીકા હતાં, એમની સાથે લગ્ન કર્યા.. ઇ.સ.1972માં નામદેવ ઢસાળનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોલપીઠા’ પ્રકાશિત થયેલો.. (જેમાં સમગ્ર મુંબઇની અંધારી આલમનાં ફોરાસ રોડ ઉપરનાં વેશ્યાઓ, એનાં દલાલોની ખુલ્લેઆમ ચિત્રણ કરવામાં આવેલું.. ’ગોલપીઠા’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ‘વિશેષ જીવન ગૌરવ’ એવોર્ડ મળ્યો.. ઇ.સ.1992માં મુંબઇમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોથી પ્રભાવિત થતાં, નામદેવ ઢસાળજીએ કામાઠીપુરની ઓરડીને છોડીને અંધેરીનાં પરાવિસ્તારમાં સ્થળાંતર કરવું પડયું.. ત્યાં આજીવિકા માટે ચીની ખાદ્યપદાર્થોની લાળી (રેંકડી) શરુ કરી-ચલાવી ગુજરાન કરવું પડ્યું.. સાથોસાથ કાવ્યસર્જન પણ કરતાં રહ્યાં.. ઇ.સ.1997...

રાઘવજી દાનાભાઇ માધડ.દલિત-લલિત સર્જકશ્રી

રાઘવજી દાનાભાઇ માધડ. જન્મ તારીખ.. ૦૧/૦૬/૧૯૬૧. વતન.. દેવળિયા. (તા. - જિ. અમરેલી.) અભ્યાસ.. પી.ટી.સી./એમ.એ./બી.એડ./પીએચ.ડી. અનુભવ.. પ્રાથમિક શિક્ષક કેળવણી નિરીક્ષક વ્યાખ્યા. હાલ.. રિસર્ચ એસોસિયેટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. (જી.સી.ઇ.આર.ટી.) સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નંબર.. ૦૭૯-૨૩૩૨૨૭૮૧/૮૨/૮૩. સંપર્કસૂત્ર..=ડી કક્ષા : ૨૩૨-૪,સેકટર ૧૭.ગાંધીનગર. ફોન નંબર..૦૭૯-૩૨૨૮૭૨૦. નવલકથાઓ.. ‘વંટોળ’, ‘અતીતવન’, ‘ઉઘાડી આંખે શમણા’, ‘સ્વપ્નદાહ’, ‘જળતીર્થ’, ‘આ પાર પેલે પાર’, ’સગપણ એકફૂલ’, ’તરસ એક ટહૂકાની’. વાર્તાસંગ્રહો. ‘ઝાલર’ ‘અષાઢ’ ‘સંબંધ’. લોકકથાઓ. ‘રણકાર’ ...

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર.

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર. ઉપનામ.... ‘પથિક’ સાહિત્યિક નામ.. ડો.પથિક પરમાર. જન્મ તારીખ.. તા.૧૫/૦૬/૧૯૫૪. અભ્યાસ.. (૧) બી.એ.(ઇ.સ.૧૯૭૯) સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ. (૨)એમ.એ.(ઇ.સ.૧૯૮૧) ભાવનગર યુનિ.માં પ્રથમ કવિશ્રી નાનાલાલ પારિતોષિક વિજેતા. (૩) પીએચ.ડી. (ઇ.સ.૧૯૯૦) માર્ગદર્શક ડો.જયંત વ્યાસ. વિષય: “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત:સ્વરુપ અને વિકાસ.” પેટા તિજોરી કચેરી, ગઢડા.(ઇ.સ.૧૯૮૧થી ) જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર.(ઇ.સ.૧૯૮૨થી.) પેંશન & પ્રોવિડંડ ફંડ કચેરી, અમદાવાદ.(ઇ.સ.૧૯૮૭થી.) શ્રીમતી વી.પી.કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, ભાવનગર.(ઇ.સ.૧૯૮૮થી.) લેખનકાર્ય... ઇ.સ.૧૯૭૨થી... કાવ્યસંગ્રહો.. ‘ઝંખના પથિકની’ (ઇ.સ.૧૯૭૩) ‘દ્વિદલ’ (ઇ.સ.૧૯૭૮) ‘વત્તા’ (ઇ.સ.૧૯૮૧) ‘પ્રત્યંત’ (ઇ.સ.૧૯૯૨) વિવેચન ગ્રંથ.. ‘પ્રતીત’ (ઇ.સ.૧૯૮૮) ‘હરીશ મંગલમ’ (ઇ.સ.૧૯૮૯) ‘ગંતવ્ય’ ...

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય જન્મ તારીખ.. ૧૦/૦૪/૧૯૪૦. જન્મ સ્થળ..મંડાલી.(તા.ખેરાલું, જિ. મહેસાણા.) વતન..મંડાલી. હાલનું સરનામું.. ૯૨૮/૨, સેકટર-૭/સી, ગાંધીનગર-૩૮૨૦૦૭. અભ્યાસ..બી.એ. વ્યવસાય.. સરકારી સેવામાંથી નિવૃત-લેખન કાર્ય. સંપર્ક સૂત્ર...૦૭૯-૨૩૪૪૫૦૫. નવલકથાઓ.. ’મલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’.. નવલિકાસંગ્રહો.. ’મૂંઝારો’, ‘ડર’... કાવ્યંગ્રહો.. ’તો પછી’, ‘ક્યાં છે સૂરજ’... નાટકો.. ’અનાર્યવર્ત’, ‘હરિફાઇ’.. વિવેચન.. ’પદ્મચિહ્ન’, ‘સમર્થન’.. સંપાદન. ’વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ (અન્યસાથે.) પ્રકીર્ણ.. ’નિબંધો’ ,’ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘તળબોલીનો શબ્દકોશ’ વગેરે.. (૧) ’અનાર્યવર્ત’,....ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૨) ‘ક્યાં છે સૂરજ’...ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૩) ‘હરિફાઇ’... ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૪) ‘ભળભાંખળું’.. ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૫) ‘ભળભાંખળું’..ને દોલત ભટ્ટ ગ્રામ્યનવલકથા એવોર્ડ. (૬) ‘ભળભાંખળું’..ને ગુજ સાહિ.પરિષદનો પ્રિયકાંત પરીખ એવોર્ડ.. (૭) ‘ભળભાંખળું’ ને ગુજરાત સરકારનો દાસી જીવણ એવોર્ડ. (૮) ‘અનાર્યવર્ત’ ને ઓલ ઇંડિયા રેડ...

દલિત કવિશ્રી સામંત સોલંકી.

દલિત કવિશ્રી સામંત સોલંકી. જન્મતારીખ 1 જુલાઇ ઇ.સ.1960. જન્મસ્થળ=ખંઢેરી (તા.વેરાવળ જિ.જુનાગઢ) હાલનું સરનામું=’સિધ્ધાર્થ’ એકતાનગર, ભાલકા-વેરાવળ. અભ્યાસ-પી.ટી.સી./બી.એ. વ્યવસાય=આચાર્ય ભીડીયા પે.સેંટર શાળા-વેરાવળ. સંપર્કસૂત્ર=98796-61150. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ-1 (26 જાન્યુઆરી ઇ.સ.1989) (2) ‘...

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’ જન્મતારીખ=17 ફેબ્રુઆરી ઇ.સ.1959. જન્મસ્થળ અને વતન –મુ.ઇશ્વરિયા (તા.વેરાવળ. જિ.જૂનાગઢ-વાયા-પ્રભાસપાટણ) હાલનું સરનામું= જય અંબેનગર, નવાપરા, છાયા-360575 જિ.પોરબંદર. અભ્યાસ-એમ.એ../ એમ.ફીલ. વ્યવસાય=શિક્ષક (નવયુગ વિદ્યાલય-પોરબંદર) સંપર્કસૂત્ર=94277-02193. પ્રકાશિત પુસ્તકો= (1) ‘મેઘમાળાના...