Posts

Showing posts from 2014

પરિચય-

પ્રો.ડો.રમેશચંદ્ર આલાભાઇ સાગઠિયા. મૂળ વતન= પિતૃભૂમિ - ભાણવડ (જિ.જામનગર) જન્મસ્થળ=માતૃભૂમિ- ભાયાવદર (તા.ઉપલેટા, જિ.રાજકોટ.) જન્મ-ઉછેરનું સરનામું= સરકારી દવાખાના પાછળ, સરકારી દવાખાનાની પાછળ;                          રુપાવટી નદી કાંઠે,-ભાયાવદર. જન્મ તારીખ=15 ફેબ્રુઆરી ઇ.સ.1967. પ્રાથમિક શાળાનો અભ્યાસ=સરકારી કુમાર શાળા-રેલ્વે સ્ટેશન-ભાયાવદર.(ઇ.સ.1974થી ઇ.સ.1982) હાઇસ્કૂલનો અભ્યાસ= સર્વોદય હાઇસ્કૂલ, નગર પંચાયત ઓફિસ પાછળ,-ભાયાવદર.(ઇ.સ.1982-84) હાયરસેકંડ્રી સ્કૂલનો અભ્યાસ=મ્યુનિસિપલ હાઇસ્કૂલ, જૂના બસ સ્ટેંડ પાછળ-ભાયાવદર.(ઇ.સ.1984-85) કોલેજનો અભ્યાસ-એચ.એલ.પટેલ. આર્ટસ & કોમર્સ કોલેજ ભાયાવદર.(ઇ.સ.1986-87-88) એમ.એ.નો અભ્યાસ(મુખ્ય વિષય-ગુજરાતી) મ્યુનિસિપલ કોલેજ-ઉપલેટા.-(ઇ.સ.1989 અને ઇ.સ.1990) ગુજરાતીનાં અધ્યાપક તરીકે તા.20 ફેબ્રુઆરી ઇ.સ.1991થી શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-મોતીબાગની સામે, વંથલી રોડ-જૂનાગઢમાં કાર્યરત... ઇ.સ.2002માં પીએચ.ડી. વિષય- ’ ...

શિક્ષણનાં હેતુ-ઉદ્દેશો વિશે..

શિક્ષણનાં હેતુઓ . વિશે થોડુંક.. શિક્ષણ એટલે ભણતર.                          શિક્ષણ એટલે સાક્ષરી વિષયોનું જ્ઞાન. શિક્ષણ એટલે કૌશલ્યની તાલીમ.               શિક્ષણ એટલે માનસિક ઘડતર. શિક્ષણ એટલે શિક્ષણની સંસ્થામાં અપાતું અને પુરુ પડાતું વાતાવરણ. શિક્ષણ એટલે દર્શન સંદર્ભે=== શિક્ષણ એટલે અનુકૂલન.                             શિક્ષણ એટલે વિકાસ તરફની ગતિ. શિક્ષણ એટલે નવનિર્માણ.                            શિક્ષણ એટલે આત્મસાક્ષાત્કાર. શિક્ષણ એટલે સંસ્કરણ.              ...

સાવિત્રીબાઇ ફૂલે(સામાજિક સેવિકા.)

સાવિત્રીબાઇ ફૂલે (ભારતની કન્યાકેળવણીની સૌપ્રથમ પ્રખર હિમાયતી મહિલા.) ઇ.સ.1831માં 3 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં નાયગાંવ ગામે જન્મ.. એમનાં પતિ જોતિબા ફૂલેનાં સાથ-સહકારથી સ્ત્રી-મુક્તિનું આંદોલન કરનાર માળી-(ખેડૂત) મહિલા.. ઇ.સ.1839માં માત્ર નવ વર્ષની વયે જ જોતિબા ફૂલે(ઇ.સ.1827થી ઇ.સ.1890) સાથે લગ્ન થયાં.. જ્યોતિબા ફૂલે પાછળથી મહાત્મા જોતિબા ફૂલે નામથી જાણીતા થયાં.. પતિ પાસેથી લખતાં-વાંચતા શીખ્યા, અને પતિએ જ શરુ કરેલી કન્યાશાળામાં શિક્ષિકા બન્યાં.. ઇ.સ.1848માં જ્યોતિબાએ સ્ત્રીકેળવણી માટે પુણેમાં કન્યાશાળા શરુ કરી.. ઇ.સ.1849માં ‘ ભારતની સૌપ્રથમ મહિલા શિક્ષક ’ થવાનું અને હોવાનું ગૌરવ એમને મળ્યું છે. ઇ.સ.1849માં સનાતનીઓ કે રુઢિચૂસ્તો દ્વારાં એમને ખૂબ પરેશાન કરાયા, પથરાઓ, કચરો, ઉકરડો, એઠવાડ, અને છાણ જેવી ગંદકી એમનાં ઉપર ફેંકી એનાં સદકાર્યનો વિરોધ થયેલો હતો. ઇ.સ.1850માં એમને નાતબહાર મૂકાયા, અસ્પૃશ્ય ગણાવાયા, કોઇપણ વ્યક્તિ એમની સાથે સબંધ ના રાખે એવું એની સાથે વર્તન કરવામાં આવતું હતું, પણ મક્કમ અને દઢ નિર્ધારનાં યુગલે કાર્ય ના છોડ્યું.. ઇ.સ.1852માં સ...