પરિચય-



પ્રો.ડો.રમેશચંદ્ર આલાભાઇ સાગઠિયા.
મૂળ વતન= પિતૃભૂમિ - ભાણવડ (જિ.જામનગર)
જન્મસ્થળ=માતૃભૂમિ- ભાયાવદર (તા.ઉપલેટા, જિ.રાજકોટ.)
જન્મ-ઉછેરનું સરનામું= સરકારી દવાખાના પાછળ, સરકારી દવાખાનાની પાછળ;
                         રુપાવટી નદી કાંઠે,-ભાયાવદર. જન્મ તારીખ=15 ફેબ્રુઆરી ઇ.સ.1967.
પ્રાથમિક શાળાનો અભ્યાસ=સરકારી કુમાર શાળા-રેલ્વે સ્ટેશન-ભાયાવદર.(ઇ.સ.1974થી ઇ.સ.1982)
હાઇસ્કૂલનો અભ્યાસ= સર્વોદય હાઇસ્કૂલ, નગર પંચાયત ઓફિસ પાછળ,-ભાયાવદર.(ઇ.સ.1982-84)
હાયરસેકંડ્રી સ્કૂલનો અભ્યાસ=મ્યુનિસિપલ હાઇસ્કૂલ, જૂના બસ સ્ટેંડ પાછળ-ભાયાવદર.(ઇ.સ.1984-85)
કોલેજનો અભ્યાસ-એચ.એલ.પટેલ. આર્ટસ & કોમર્સ કોલેજ ભાયાવદર.(ઇ.સ.1986-87-88)
એમ.એ.નો અભ્યાસ(મુખ્ય વિષય-ગુજરાતી) મ્યુનિસિપલ કોલેજ-ઉપલેટા.-(ઇ.સ.1989 અને ઇ.સ.1990)
ગુજરાતીનાં અધ્યાપક તરીકે તા.20 ફેબ્રુઆરી ઇ.સ.1991થી શ્રી એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ-મોતીબાગની સામે, વંથલી રોડ-જૂનાગઢમાં કાર્યરત...
ઇ.સ.2002માં પીએચ.ડી. વિષય-સંત કવયિત્રી લોયણ: એક અધ્યયન (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ)
પ્રકાશન-બે પુસ્તકો અને બાર જેટલાં લેખો પ્રગટ, ચાલીશથી વધુ સેમિનાર-પરિસંવાદમાં શોધપત્ર રજૂ.. આકાશવાણી રાજકોટમાં લેખો પ્રસારિત..
શોખ=વાચન, લેખન, પ્રવાસ અને ગાયન.
સંપર્કસૂત્ર=
ઇ-મેઇલ એડ્રેસ= loyan67@gmail.com
બ્લોગ=rasagathiya.blog (ગુજરાતી સાહિત્ય અને સામાન્યજ્ઞાન વિશે..)

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા