Posts

Showing posts from January, 2015

રાઘવજી દાનાભાઇ માધડ.દલિત-લલિત સર્જકશ્રી

રાઘવજી દાનાભાઇ માધડ. જન્મ તારીખ.. ૦૧/૦૬/૧૯૬૧. વતન.. દેવળિયા. (તા. - જિ. અમરેલી.) અભ્યાસ.. પી.ટી.સી./એમ.એ./બી.એડ./પીએચ.ડી. અનુભવ.. પ્રાથમિક શિક્ષક કેળવણી નિરીક્ષક વ્યાખ્યા. હાલ.. રિસર્ચ એસોસિયેટ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. (જી.સી.ઇ.આર.ટી.) સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નંબર.. ૦૭૯-૨૩૩૨૨૭૮૧/૮૨/૮૩. સંપર્કસૂત્ર..=ડી કક્ષા : ૨૩૨-૪,સેકટર ૧૭.ગાંધીનગર. ફોન નંબર..૦૭૯-૩૨૨૮૭૨૦. નવલકથાઓ.. ‘વંટોળ’, ‘અતીતવન’, ‘ઉઘાડી આંખે શમણા’, ‘સ્વપ્નદાહ’, ‘જળતીર્થ’, ‘આ પાર પેલે પાર’, ’સગપણ એકફૂલ’, ’તરસ એક ટહૂકાની’. વાર્તાસંગ્રહો. ‘ઝાલર’ ‘અષાઢ’ ‘સંબંધ’. લોકકથાઓ. ‘રણકાર’ ...

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર.

દલિત સર્જકશ્રી ‘પથિક પરમાર. જીવરાજ ગીગાભાઇ પરમાર. ઉપનામ.... ‘પથિક’ સાહિત્યિક નામ.. ડો.પથિક પરમાર. જન્મ તારીખ.. તા.૧૫/૦૬/૧૯૫૪. અભ્યાસ.. (૧) બી.એ.(ઇ.સ.૧૯૭૯) સૌરાષ્ટ્ર યુનિ.રાજકોટ. (૨)એમ.એ.(ઇ.સ.૧૯૮૧) ભાવનગર યુનિ.માં પ્રથમ કવિશ્રી નાનાલાલ પારિતોષિક વિજેતા. (૩) પીએચ.ડી. (ઇ.સ.૧૯૯૦) માર્ગદર્શક ડો.જયંત વ્યાસ. વિષય: “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત:સ્વરુપ અને વિકાસ.” પેટા તિજોરી કચેરી, ગઢડા.(ઇ.સ.૧૯૮૧થી ) જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર.(ઇ.સ.૧૯૮૨થી.) પેંશન & પ્રોવિડંડ ફંડ કચેરી, અમદાવાદ.(ઇ.સ.૧૯૮૭થી.) શ્રીમતી વી.પી.કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, ભાવનગર.(ઇ.સ.૧૯૮૮થી.) લેખનકાર્ય... ઇ.સ.૧૯૭૨થી... કાવ્યસંગ્રહો.. ‘ઝંખના પથિકની’ (ઇ.સ.૧૯૭૩) ‘દ્વિદલ’ (ઇ.સ.૧૯૭૮) ‘વત્તા’ (ઇ.સ.૧૯૮૧) ‘પ્રત્યંત’ (ઇ.સ.૧૯૯૨) વિવેચન ગ્રંથ.. ‘પ્રતીત’ (ઇ.સ.૧૯૮૮) ‘હરીશ મંગલમ’ (ઇ.સ.૧૯૮૯) ‘ગંતવ્ય’ ...

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય

દલપત ચૌહાણ-ગુજરાતી દલિત સાહિત્ય જન્મ તારીખ.. ૧૦/૦૪/૧૯૪૦. જન્મ સ્થળ..મંડાલી.(તા.ખેરાલું, જિ. મહેસાણા.) વતન..મંડાલી. હાલનું સરનામું.. ૯૨૮/૨, સેકટર-૭/સી, ગાંધીનગર-૩૮૨૦૦૭. અભ્યાસ..બી.એ. વ્યવસાય.. સરકારી સેવામાંથી નિવૃત-લેખન કાર્ય. સંપર્ક સૂત્ર...૦૭૯-૨૩૪૪૫૦૫. નવલકથાઓ.. ’મલક’, ‘ગીધ’, ‘ભળભાંખળું’.. નવલિકાસંગ્રહો.. ’મૂંઝારો’, ‘ડર’... કાવ્યંગ્રહો.. ’તો પછી’, ‘ક્યાં છે સૂરજ’... નાટકો.. ’અનાર્યવર્ત’, ‘હરિફાઇ’.. વિવેચન.. ’પદ્મચિહ્ન’, ‘સમર્થન’.. સંપાદન. ’વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ (અન્યસાથે.) પ્રકીર્ણ.. ’નિબંધો’ ,’ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘તળબોલીનો શબ્દકોશ’ વગેરે.. (૧) ’અનાર્યવર્ત’,....ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૨) ‘ક્યાં છે સૂરજ’...ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૩) ‘હરિફાઇ’... ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૪) ‘ભળભાંખળું’.. ને ગુજ.સાહિ.અકાદમી-ગાંધીનગર, પારિતોષિક. (૫) ‘ભળભાંખળું’..ને દોલત ભટ્ટ ગ્રામ્યનવલકથા એવોર્ડ. (૬) ‘ભળભાંખળું’..ને ગુજ સાહિ.પરિષદનો પ્રિયકાંત પરીખ એવોર્ડ.. (૭) ‘ભળભાંખળું’ ને ગુજરાત સરકારનો દાસી જીવણ એવોર્ડ. (૮) ‘અનાર્યવર્ત’ ને ઓલ ઇંડિયા રેડ...

દલિત કવિશ્રી સામંત સોલંકી.

દલિત કવિશ્રી સામંત સોલંકી. જન્મતારીખ 1 જુલાઇ ઇ.સ.1960. જન્મસ્થળ=ખંઢેરી (તા.વેરાવળ જિ.જુનાગઢ) હાલનું સરનામું=’સિધ્ધાર્થ’ એકતાનગર, ભાલકા-વેરાવળ. અભ્યાસ-પી.ટી.સી./બી.એ. વ્યવસાય=આચાર્ય ભીડીયા પે.સેંટર શાળા-વેરાવળ. સંપર્કસૂત્ર=98796-61150. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ-1 (26 જાન્યુઆરી ઇ.સ.1989) (2) ‘...

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’

દલિત સર્જકશ્રી મહેન્દ્ર વાળા ‘મૌન’ જન્મતારીખ=17 ફેબ્રુઆરી ઇ.સ.1959. જન્મસ્થળ અને વતન –મુ.ઇશ્વરિયા (તા.વેરાવળ. જિ.જૂનાગઢ-વાયા-પ્રભાસપાટણ) હાલનું સરનામું= જય અંબેનગર, નવાપરા, છાયા-360575 જિ.પોરબંદર. અભ્યાસ-એમ.એ../ એમ.ફીલ. વ્યવસાય=શિક્ષક (નવયુગ વિદ્યાલય-પોરબંદર) સંપર્કસૂત્ર=94277-02193. પ્રકાશિત પુસ્તકો= (1) ‘મેઘમાળાના...

ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર.

ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર. જન્મતારીખ=5 નવેમ્બર 1956, જન્મસ્થળ-વાવડી(ગઢ), જિ.મહેસાણા. હાલનું સરનામું=મું.વાવડી, પો.ધરોઇ કોલોની-384360 જિ.મહેસાણા. અભ્યાસ=એફ.વાય.બી.એ..(હ.કા.આર્ટસ કોલેજ) વ્યવસાય=સામાન્ય લઘુ ખેતી. સંપર્કસૂત્ર-97125-64294. પ્રકાશિત પુસ્તક-‘ગોરંભો’ (ઇ.સ.1994) મળેલા પારિતોષિક- (1) ‘ગોરંભો’ ને ગાંધીનગર ગિરાગુર્જરી એવોર્ડ-1994 (ક.લા.ગુર્જરી મુંબઇ) ...

દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા 'કાતિલ'

દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા ‘કાતિલ’. જન્મતારીખ-9 ઓકટોમ્બર ઇ.સ.1952. જન્મસ્થળ-અમદાવાદ. વતન-મૂળચંદ (તા.વઢવાણ. જિ.સુરેન્દ્રનગર) હાલનું વતન=12, ઉત્તરા સોસાયટી, કલેકટર કચેરીની બાજુમાં, ગાંધીઆશ્રમ, અમદાવાદ. 380002. અભ્યાસ-બી.એ.(ગુજરાતી) એમ.એ.(સમાજમાનવશાસ્ત્ર), એમ.ફીલ.(સમાજમાનવશાસ્ત્ર) વ્યવસાય=સંશોધન અધિકારી, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. સંપર્કસૂત્ર=99244-91017, ...

ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ.

ગુજરાતી દલિત કવિશ્રી દાન વાધેલાસાહેબ. જન્મતારીખ=20 એપ્રિલ 1955. જન્મસથળ-ખદરપુર (મોસાળ) વતન-ગામ-માખણિયા તા.તળાજા. જિ.ભાવનગર. હાલનું સરનામું- 11, દેશવીર મેંશન, કૃષ્ણ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કેન્દ્રિય વિદ્યાલય પાછળ, કુંભારવાડા-ભાવનગર-364006. અભ્યાસ=પી.ટી.સી., / એમ.એ./બી.એડ. વ્યવસાય=પ્રધાનાચાર્ય, રેલ્વે વિદ્યાલય ભાવનગર પરા-364003. સંપર્કસૂત્ર.98986-32560. પ્રકાશિત...

ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ)

ગુજરાતી દલિત કવિશ્રી નિલેશ કાથડ.(જૂનાગઢ) જન્મસ્થળ=1 જૂન ઇ.સ.1959. જન્મસ્થળ=દડવા (તા.માણાવદર. જિ.જૂનાગઢ) વતન=દડવા. હાલનું સરનામું=દુર્વેશનગર સોસાયટી, બ્લોકનંબર-14, સરયુ એપાર્ટમેંટની બાજુમાં, જૂનાગઢ. 362001. વ્યવસાય=ભારતીય સ્ટેટ બેંક, મેનેજરશ્રી. સંપર્કસૂત્ર= મો.94261-69988 (ઘર) 0285-2627761. પ્રકાશિત પુસ્તકો. (1) ‘બોંસાઇ’ લઘુકથા સંગ્રહ-ઇ.સ.19...

ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા.

ગુજરાતી દલિત કવિશ્રી અશોક ચાવડા. જન્મતારીખ-23 ઓગસ્ટ 1978. જન્મસ્થળ=ભાવનગર (ગુજરાત) વતન-મનડાસર ગામ (તા.ચોટીલા. જિ.સુરેન્દ્રનગર.) હાલનું સરનામું= 3, મધુબન એપાર્ટમેંટ, જૂના વાડજ, અમદાવાદ.-13. અભ્યાસ=બી.એ./બી.કોમ/એલ.એલ.બી. પીએચ.ડી. વ્યવસાય=આયુર્વેદિક કોલેજ, જામનગરમાં પબ્લિક રિલેશન ઓફિસરશ્રી સંપર્ક=94266-80633. ...

શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી

શ્રી ભી.ન.વણકર (દલિતસાહિત્યનાં કવિ-વિવેચક-નિબંધકાર-વાર્તાકારશ્રી..) જન્મતારીખ=1 મે ઇ.સ.1942. જન્મસ્થળ=સુંદરપુર (તા.વીજાપુર, જિ.મહેસાણા) વતન=સુંદરપુર. હાલનું સરનામું= 516, ગયત્રીનગર સેકટર-27, ગાંધીનગર. અભ્યાસ-એમ.એ.(ગુજરાતી અને હિન્દી) / એલ.એલ.બી. એડવોકેટ. વ્યવસાય=નિવૃત રાજ્યપત્રિત અધિકારી (વકીલાત) સંપર્કસૂત્ર= 079-23236177. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યાદ’ (કાવ્યસંગ્રહ) ઇ.સ.1993. ...

ગુજરાતી દલિત કવિશ્રી રાજુ સોલંકી.

શ્રી રાજુ સોલંકી= જન્મ તા.18 ઓગસ્ટ ઇ.સ.1961 જન્મસ્થળ=અમદાવાદ, વતન=અમદાવાદ, હાલનું સરનામું=202, સારથી એપાર્ટમેંટ, મુસા સુરાગ દરગાહ સામે, શાહીબાગ, અમદાવાદ-380004. અભ્યાસ=બી.એસ.સી. વ્યવસાય=સમાજસેવા. મો.નં=9898650180. પ્રકાશિત પુસ્તકો= ઇ.સ.1986માં ’મશાલ’ કાવ્યસંગ્રહ; ...

ગુજરાતી દલિત કવિશ્રી શિવજી રુખડાસાહેબ

શ્રી શિવજી રુખડા. જન્મ=તા.20 મે ઇ.સ.1944. જન્મસ્થળ=બગસરા (અમરેલી) વતન- બગસરા (અમરેલી); હાલનું સરનામું- અમરપરા, આંખની હોસ્પિટલની બાજુમાં, બગસરા.365440. અભ્યાસ-બી.એ. વ્યવસાય=નિવૃત્ત શોપ ઇંસ્પેકટર, નગરપાલિકા, બગસરા. (મો.નં.9426126678) પ્રકાશિત પુસ્તકો=ઇ.સ.1990માં ‘ફૂલનો પર્યાય’ (ગઝલસંગ્રહ) અને ‘એના ઘર ભણી (ગઝલસંગ્રહ) પારિતોષિક=(1) 1987માં જીવનની વ્યથા અને વેદના દલિત કાવ્યો દ્વારાં વ્યક્ત કરવા બદલ શ્રી ધનજી કાનજી ગાંધી પારિતોષિક અને ...

ગુજરાતી દલિત કવિશ્રી બબલદાસ ચાવડાસાહેબ.

શ્રી બબલદાસ ચાવડા. (બુધ્ધિધન વિસનગરી) જન્મતારીખ=તા.8 નવેમ્બર ઇ.સ.1922. જન્મસ્થળ=વિસનગર(જિ.મહેસાણા) વતન=વિસનગર. હાલનું સરનામું= સયાજી વિદ્યાર્થી આશ્રમ, રેલ્વે સ્ટેશન સામે, વિસનગર. અભ્યાસ=ગ્રેજ્યુએટ.(ઇ.સ.1949) સંપર્કસૂત્ર=02765-222754. પ્રકાશિત પુસ્તકો/પુસ્તિકાઓ વગેરે.=36 (છત્રીસ) પારિતોષિક=સંસ્થાકીય સામાજિક પ્રદાન બદલ સરકારી પ્રશસ્તિપત્ર, કાશ્મીરી શાલ ઓઢાડી બહુમાન અને ‘મહાત્મા ગાંધી’ એવોર્ડથી વિભૂષિત સને.2006માં સાથે રુ.1,00,000 (એક લાખ રુપિયા રોકડાં) ...

ગુજરાતી દલિત કવિશ્રી નરેન્દ્ર વેગડા-જૂનાગઢ

શ્રી નરેન્દ્ર વેગડા. જન્મતારીખ=6 નવેમ્બરઇ.સ.1964. જન્મસ્થળ અને વતન=સાવરકુંડલા. હાલનું સરનામું= ‘નિર્ઝર’ દુર્વેશનગર, જલારામ સોસાયટીની પાછળ, જૂનાગઢ 362001. અભ્યાસ=બી.કોમ./એલ/એલ.બી. વ્યવસાય=કલાર્ક, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા. સંપર્કસૂત્ર=99796-41971 & 0285-2623517. પ્રકાશિત પુસ્તક= ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ. પારિતોષિક-મેઘવાળ સમાજ સમાધાન પંચ-જૂનાગઢ દ્વારાં જાહેર સન્માન.. ...

ગુજરાતી દલિત કવિશ્રી પુરુષોતામ જાદવ

શ્રી પુરુષોત્તમ જાદવ. જન્મતારીખ-11 ડિસેમ્બર ઇ.સ.1960. જન્મસ્થળ-અમદાવાદ, વતન-જામળા(જિ.મહેસાણા) હાલનું સરનામું=’ઇલાનિકેતન’ 1245/2 સેકટર-4/સી. ગાંધીનગર-382006. અભ્યાસ-બી.એ. વ્યવસાય-સચિવાલય ગાંધીનગર ખાતે સરકારી ઓફિસરશ્રી. સંપર્ક-મો.93271-79557. પ્રકાશિત પુસ્તકો= બે કાવ્યસંગ્રહો થાય એટલાં કાવ્યો પ્રગટ, દલિત સાહિત્યને લગતાં અનેક લખાણો પ્રગટ થયાં છે, પ્રથમ પુસ્તક ક્યારે પ્રગટ તાય તે નક્કી નહીં, પણ શ્રી પુરુષોત્તમ જાદવ પોતાની દલિત કવિ અને લેખક તરીકે આગવી ઓળખ ઉભી કરી શક્યા છે.. ...

દલિત કવિશ્રી એ.કે.ડોડિયા.

શ્રી એ.કે.ડોડિયા. જન્મતારીખ=11 ફેબ્રુઆરી ઇ.સ.1951. જન્મસ્થળ=અમદાવાદ. હાલનું સરનામું= 45, સેજલનગર સોસાયટી, (સુમીનપાર્ક), જી.ડી.હાઇસ્કૂલ રોડ, સૈજપુર બોધા, અમદાવાદ-382345. અભ્યાસ=બી.એ.(અર્થશાસ્ત્ર) વ્યવસાય=બી.એસ.એન.એલ..(રિટાયર તા.28-2-2011) સંપર્કસૂત્ર=94291-28384. પ્રકાશિત પુસ્તકો= ...

ગુજરાતી દલિત સાહિત્યકારોનો પરિચય=..14

દલિત સાહિત્ય વિશે===ગુજરાતી દલિત સર્જકો-પરિચય, (1)શ્રી રાજુ સોલંકી= જન્મ તા.18 ઓગસ્ટ ઇ.સ.1961 જન્મસ્થળ=અમદાવાદ, વતન=અમદાવાદ, હાલનું સરનામું=202, સારથી એપાર્ટમેંટ, મુસા સુરાગ દરગાહ સામે, શાહીબાગ, અમદાવાદ-380004. અભ્યાસ=બી.એસ.સી. વ્યવસાય=સમાજસેવા. મો.નં=9898650180. પ્રકાશિત પુસ્તકો= ઇ.સ.1986માં ’મશાલ’ કાવ્યસંગ્રહ; ...

શ્રી કે.આર.નારાયણન(રાષ્ટ્રપતિશ્રી)

શ્રી કે.આર.નારાયણન (ભારતનાં 13માં અને દલિતસમાજનાં સૌપ્રથમ રાષ્ટ્રપતિશ્રી..) ઇ.સ.1920માં 27 ઓક્ટોબરમાં કેરળનાં ઉઝહવ્વુરમાં જન્મ..(મૂળ નામ- કોચેરિલ રમણ વૈધન.) અંગ્રેજીમાં એમ.એ.(અનુસ્નાતક) લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસ.સી... ઇ.સ.1943માં ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરુઆત કરી.. ઇ.સ.1944માં મદ્રાસના ‘ધ હિંદુ’નાં સંપાદક વિભાગમાં જોડાઇને પત્રકારત્વનાં ક્ષેત્રે પ્રવેશ.. ઇ.સ.1944માં ‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’ મુંબઇમાં ખબરપત્રી તરીકે.. ઇ.સ.1945થી ઇ.સ.1948 સુધી મુંબઇનાં ‘સોશિયલ વેલ્ફેર’ સાપ્તાહિકમાં લંડન ખાતેનાં ખબરપત્રી. ઇ.સ.1949માં ભારતની વિદેશ સેવામાં જોડાયાં.. ઇ.સ.1949થી ઇ.સ.1960 સુધી એ વિવિધ હોદ્દાઓ પર રહ્યાં.. ઇ.સ.1961-62માં ઓસ્ટ્રેલિયા ખાતેનાં ભારતનાં હાઇકમિશ્નર તરીકે.. ઇ.સ.1962-63માં હેનોઇ ખાતે કોંસલ જનરલ તરીકે નિયુક્ત.. ઇ.સ.1963-64માં વિદેશ મંત્રાલયનાં એક્સ્ટર્નલ પબ્લિસિટી વિભાગનાં નિયામકશ્રી તરીકે.. ઇ.સ.1964થી ઇ.સ.1967 સુધી વિદેશ વિભાગનાં ચાઇના ડિવિઝનનાં નિયામકશ્રી તરીકે.. ઇ.સ.1967થી ઇ.સ.1969 સુધી થાઇલેંડ ખાતેનાં ભારતનાં એલચ...